Saturday, 20 September 2014
પાલનપુરનાબનાવટી સીસીટી સર્ટિફિકેટ કૌભાંડમાં પોલીસે શનિવારે વધુ ત્રણ કર્મીઓની અટકાયત કરી હતી. જેની સાથે કુલ ૨૪ કર્મીઓ સામે કાર્યવાહી થઇ ચૂકી છે. અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, દાંતાના બાણોદરાના મનુભાઇ રામાભાઇ કોદરવી, માણસા તાલુકાના પરબતપુરાના જયંતિભાઇ મંગળભાઇ પરમાર અને પાલનપુરના ચંદ્રકાન્ત ફોજાલાલ મહેતા શનિવારે આગોતરા જામીન લઇ પોલીસ મથકે હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. |
Saturday, 13 September 2014
કચ્છજિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓની ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવા માટે 54 લાખ ફાળવાયા
ધોરણેફાળવણી
કરાઇ છે.
જ્યારે વોડાફોનની સસ્તી સુવિધામાં અંજાર તાલુકામાં 97, અબડાસામાં 100, ભુજમાં 125, ભચાઉમાં 70, ગાંધીધામમાં 25, લખપતમાં 17, માંડવીમાં 112, મુન્દ્રામાં 21, નખત્રાણામાં 77 અને રાપરમાં 94 એમ કુલ 765 શાળાને 34,42,500 રૂપિયાની રકમ વાર્ષિક ધોરણે ફાળવવામાં આવી છે.
આંકડાકીય રીતે ભુજ તાલુકામાં સૌથી વધુ 233 શાળાને ખાનગી અને સરકારી ઇન્ટરનેટ સુવિધા માટે 13,66,587 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તો સૌથી ઓછી ફાળવણી લખપત તાલુકામાં 25 પ્રાથમિક શાળામાં 1,43,916 રૂપિયા કરાઇ છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણના માળખાને આધુનિક બનાવવા માટે અવનવા પ્રોજેક્ટ અમલમાં મુકાઇ રહ્યા છે, ત્યારે કચ્છ જેવા સરહદી વિસ્તારની પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધાથી જોડવા માટે અડધા કરોડ ઉપરાંતની રકમની ફાળવણી થતા શિક્ષણક્ષેત્રને વેગ મળશે.
જ્યારે વોડાફોનની સસ્તી સુવિધામાં અંજાર તાલુકામાં 97, અબડાસામાં 100, ભુજમાં 125, ભચાઉમાં 70, ગાંધીધામમાં 25, લખપતમાં 17, માંડવીમાં 112, મુન્દ્રામાં 21, નખત્રાણામાં 77 અને રાપરમાં 94 એમ કુલ 765 શાળાને 34,42,500 રૂપિયાની રકમ વાર્ષિક ધોરણે ફાળવવામાં આવી છે.
આંકડાકીય રીતે ભુજ તાલુકામાં સૌથી વધુ 233 શાળાને ખાનગી અને સરકારી ઇન્ટરનેટ સુવિધા માટે 13,66,587 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તો સૌથી ઓછી ફાળવણી લખપત તાલુકામાં 25 પ્રાથમિક શાળામાં 1,43,916 રૂપિયા કરાઇ છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણના માળખાને આધુનિક બનાવવા માટે અવનવા પ્રોજેક્ટ અમલમાં મુકાઇ રહ્યા છે, ત્યારે કચ્છ જેવા સરહદી વિસ્તારની પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટ સુવિધાથી જોડવા માટે અડધા કરોડ ઉપરાંતની રકમની ફાળવણી થતા શિક્ષણક્ષેત્રને વેગ મળશે.
Friday, 12 September 2014
Thursday, 11 September 2014
Wednesday, 3 September 2014
Tuesday, 2 September 2014
મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યાનો કોઇ જ ઉકેલ નથી આવ્યો
અગાઉ શિક્ષકોની ભરતી થયા બાદ ૫૦ ટકાથી પણ વધુ શિક્ષકોની ઘટ
મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યાનો કોઇ જ ઉકેલ નથી
આવ્યો
તાલુકામાં ૧૦૦ જેટલી પ્રા. શાળામાં અભ્યાસ કરતા અંદાજે ૧૦
હજાર જેટલા બાળક સામે ૫૭૯ શિક્ષકના મહેકમ સામે અંદાજે ૩૦૦ જેટલો સ્ટાફ છે.
અપૂરતા પ્રા. શિક્ષકો વરચે બદલી પામેલા શિક્ષકો થયા છૂટા
|
સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંધન થઇ રહ્યું હોવાનો તાલ સર્જાયો
|
Subscribe to:
Posts (Atom)